• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • દ્વારકાધીશ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: ફાટેલા અને ટુંકા કપડા કે નાઈટ સૂટ પહેરીને પ્રવેશ નહીં મળે...

દ્વારકાધીશ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: ફાટેલા અને ટુંકા કપડા કે નાઈટ સૂટ પહેરીને પ્રવેશ નહીં મળે...

07:09 PM July 16, 2023 admin Share on WhatsApp



દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થયા બાદ હવે ગુજરાતના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં પણ ભક્તોના ડ્રેસને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના નિર્ણય મુજબ, હવેથી કોઈ પણ ભક્ત ટૂંકા કપડા કે ફાટેલા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે.

મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર જગત મંદિર દ્વારકાની ગરિમા જાળવવા માટે ભારતીય સંસ્કૃતિ મુજબના વસ્ત્રો પહેરવા પડે છે. મંદિરની બહાર ડ્રેસ કોડ અંગે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં ગાઈડલાઈન લખેલા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આવા કપડાં પહેરનારને ‘નો એન્ટ્રી’

dwarka clothes dress code guiedline photo

મંદિરની બહાર ગાઈડલાઈન લખેલા બોર્ડ પર લખેલું છે કે, મંદિર દર્શન માટેનું સ્થળ છે, પોતાના પ્રદર્શન માટે નહીં. મંદિરમાં આવનારા તમામ ભક્તોને સાદા કપડા પહેરીને જ નીજ મંદિરમાં પ્રવેશ કરવા વિનંતી છે. ટૂંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બર્મુડા, મિની ટોપ, મિની સ્કર્ટ, નાઈટ સૂટ, ફ્રોક્સ અને ફાટેલા જીન્સ પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

READ ALSO:

►પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...

►તુલસીના કુંડમાં આ વસ્તુ પધરાવવાથી રાત-દિવસ ઘરમાં વધશે પૈસા, દૂર થશે દરિદ્રતા...

આ અંગે ટ્રસ્ટી પાર્થ તલસાનિયાએ જણાવ્યું હતું કે, મંદિરમાં આવતા અનેક ભક્તોની ફરિયાદ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઘણા લોકોએ કહ્યું કે આવા કપડા પહેરવાથી અન્ય ભક્તોનું ધ્યાન ભટકાય છે. સાથે જ આપણી સંસ્કૃતિ મુજબ આવા વસ્ત્રો યોગ્ય પણ નથી. જેના કારણે હવે દેશના અન્ય મંદિરોની સાથે દ્વારકાધીશ મંદીરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

મથુરાના રાધા-રાણી મંદિરમાં ડ્રેસ કોડ

તાજેતરમાં જ મથુરાના રાધા રાણી મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી યુપી, મધ્યપ્રદેશના ઘણા મંદિરોમાં આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરોમાં ભક્તોને હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. એટલા માટે તેમને યોગ્ય કપડાં પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Dwarkadhish News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us